લગન-બગન માર્યા ફરે, આ રિવાજ હવે ભોં માં ભ્ંડારાય જશે. આ ખતરનાક માનસિકતા અહીંથી ઉદભવી !

લગ્ન એ પવિત્ર બંધન છે. તો કોઈ કહે છે કે, લગ્ન બંધને બંધાતા પાત્રોની જોડી ઈશ્વરદત્ત છે. જોડી ઉપરથી જ નક્કી થાય છે. ગણ એ એક સામાજિક રિવાજ અને પરંપરા છે. પણ હવે ધીમે-ધીમે આ પરંપરા કહો કે રિવાજ ખતમ થવા જઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે લીવ-ઇન રિલેશનશીપના સંબંધો અને બિન પરંપરાગત સંબંધોનો વ્યાપ … Continue reading લગન-બગન માર્યા ફરે, આ રિવાજ હવે ભોં માં ભ્ંડારાય જશે. આ ખતરનાક માનસિકતા અહીંથી ઉદભવી !