Astrology: મહાઅષ્ટમીએ બને છે આ દુર્લભ યોગ, આ જાતકોના નસીબ ચમકી જશે

હાલમાં નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે. મા દુર્ગા સૌની ઈચ્છા પૂરી કરત હોય છે ત્યારે મહાઅષ્ટમીએ ખાસ રાશિના જાતકો પર મા જગદંબાની કૃપા વરસવાની છે. આ વર્ષે શારદીય નવરાત્રિની મહાઅષ્ટમી 11 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ જ દિવસે નવમી પણ છે. એટલે કે આઠમ અને નવમ એક જ દિવસે છે. આ દિવસે મહાગૌરીની પૂજા કરવાની … Continue reading Astrology: મહાઅષ્ટમીએ બને છે આ દુર્લભ યોગ, આ જાતકોના નસીબ ચમકી જશે