31મી જુલાઈના ગુરૂ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…

જ્યોતિષાચાર્યોએ દેવગુરૂ ગુરુને સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને વિવાહના કારક માનવામાં આવે છે અને હાલમાં ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને 31મી જુલાઈ, 2024ના ગુરુ નક્ષત્ર પરિવર્તન કરીને રોહિણી નક્ષત્રના ચતુર્થ ચરણમાં પહોંચી જશે. 19મી ઓગસ્ટ સુધી ગુરુ આ જ સ્થિતિમાં બિરાજમાન રહેશે. ગુરુની આ સ્થિતિને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ … Continue reading 31મી જુલાઈના ગુરૂ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…