Janmashtami special : જન્માષ્ટમી પર આ ચાર કૃષ્ણ મંદિરની મુલાકાત બની રહેશે રોમાંચક!

ભારત તહેવારોનો દેશ છે . અહી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ગોકુળ આઠમ અથવા જનમાષ્ટમીની દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો તમે આ પવિત્ર તહેવાર પર ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લેવા માંગતા હોવ તો આ તમારા માટે એક સારા સમાચાર છે. આજે અમે તમને જન્માષ્ટમી પર કેટલાક પ્રખ્યાત મંદિરો વિશે … Continue reading Janmashtami special : જન્માષ્ટમી પર આ ચાર કૃષ્ણ મંદિરની મુલાકાત બની રહેશે રોમાંચક!