ગુજરાતી ગઝલના જનક બાલાશંકર કંથારિયા

સર્જકના સથવારે -રમેશ પુરોહિત ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજેગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારુંગણી લેજે..ગુજરાતીઓના હૈયે અને હોઠ વસી ગયેલો આ શેર હવે તો કહેવત બની ગયો છે. જોકે, એના કવિ કોણ છે એની ભાગ્યે જ કોઈને ખબર છે.. આ જે ગઝલનો શેર છે એ આજથી ૧૪૦ વર્ષ પહેલાં લખાઈ હતી … Continue reading ગુજરાતી ગઝલના જનક બાલાશંકર કંથારિયા