સ્વાસ્થ્ય સુધા : કાચા પપૈયાના અધધધ…છે ગુણો

નવરાત્રિમાં ભક્તિની સાથે ગરબામાં ઝૂમવાની મઝા કાંઈક હટકે હોય છે. તેનો આનંદ શબ્દોમાં વર્ણવી શકવો ભક્તો માટે મુશ્કેલ છે. માની આરાધના વ્યક્તિના આત્માને ઝંઝોળી દેતી હોય છે. વિજયાદશમીનો સાચો અર્થ જાણવો છે ‘દુષ્ટ વિચારો ઉપર સકારાત્મક્તાનો વિજય.’ મનની શક્તિને મજબૂત બનાવવાનો અવસર. દશેરાના પર્વમાં પેટ ભરીને ગુજરાતીઓ ફાફડા-જલેબીની મોજ માણી લેતા હોય છે. ફાફડાની ખરી … Continue reading સ્વાસ્થ્ય સુધા : કાચા પપૈયાના અધધધ…છે ગુણો