ગણપતિ બાપ્પાના સ્વાગત માટે સજાવટ કેવી રીતે કરશો, જાણી લો આ ટિપ્સ

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે આ તહેવાર 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ અવસર પર અનેક ઘરમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. ભગવાન ગણેશને ઘરે લાવતા પહેલા લોકો ઘણી તૈયારીઓ કરે છે. આજે અમે તમારી સાથે ખૂબ … Continue reading ગણપતિ બાપ્પાના સ્વાગત માટે સજાવટ કેવી રીતે કરશો, જાણી લો આ ટિપ્સ