દશેરાના માત્ર ફાફડા-જલેબી નથી ખાતા કરોડોનું ખરીદ-વેચાણ પણ થાય છે ગુજરાતમાં

અમદાવાદઃ આજે રાવણના નાશ એટલે કે નકારાત્મક વૃત્તિ પર સકારાત્મક વૃત્તિ અને સત્કર્મોના વિજયનો પર્વ છે. આજનો દિવસ શુભ માનવામાં આવે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં કેટલાક જ દિવસ વણજોયા મુહૂર્ત કહેવામાં આવે છે. જેમાં દશેરાનો પણ સમાવેશ થાય છે. ત્યારે આજે રાજ્યમાં લગભગ હજારો કરોડોના વાહનો વેચાશે, એવો અંદાજ ફેડેરેશન ઓફ ઓટોમોઈલ ડિલર્સ એસોસિયેશન … Continue reading દશેરાના માત્ર ફાફડા-જલેબી નથી ખાતા કરોડોનું ખરીદ-વેચાણ પણ થાય છે ગુજરાતમાં