મંત્રની અસર થાય છે? હા થાય છે

શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા આજે ફરી એક શ્રાવણિયો સોમવાર. દર સોમવારે શિવમંદિરમાં જઇએ છીએ.જળાભિષેક અને દુગ્ધાભિષેક કરીએ છીએ. બીલીપત્ર ચઢાવીએ છીએ. આ બધી થઇ ભગવાનની દ્રવ્યપૂજા. પરંતુ ‘ઓમ નમ:શિવાય’ મંત્રનું શ્રદ્ધાપૂર્વક રટણ પણ એટલું જ કદાચ એથી વિશેષ મહત્ત્વ ધરાવે છે. તમારી પાસે કોઇ દ્રવ્ય, ચીજ કે વસ્તુ ન હોય તો તમે મંત્રરટણ કરીને પણ … Continue reading મંત્રની અસર થાય છે? હા થાય છે