દેવઉઠી અગિયારસના દિવસે બિલકુલ ન કરો આ કામ, નહિ તો લક્ષ્મીનારાયણ થશે નારાજ

દેવઉઠી અગિયારસનું તમામ એકાદશીઓમાં વિશેષ મહત્વ છે, એટલા માટે કેમકે દેવઉઠી અગિયારસને દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે. આ દિવસથી લગ્ન સહિતના શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. એવી માન્યતા છે કે ચાતુર્માસ શરૂ થાય એટલે ભગવાન વિષ્ણુ સૂઇ જાય છે અને ચાર મહિના પછી તેઓ દેવઉઠી એકાદશીના દિવસે નિદ્રામાંથી જાગી જાય છે.દેવઉઠી અગિયારસના દિવસે નિદ્રામાંથી જાગેલા … Continue reading દેવઉઠી અગિયારસના દિવસે બિલકુલ ન કરો આ કામ, નહિ તો લક્ષ્મીનારાયણ થશે નારાજ