ચિંતન: મનનો સંતોષ એટલે જીવનનું સુખ

અજ્ઞાનથી મોહિત, રાગદ્વેષથી ત્રસ્ત, આસુરી સંપત્તિથી ગ્રસ્ત, મોહમાયામાં લુપ્ત, મૃત્યુના સત્યને ન સ્વીકારનાર, ચાર્વાક દર્શન પ્રમાણે જિંદગીને પ્રત્યેક ક્ષણે માણી લેવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ જે મળે તેનાથી ક્યારેય સંતોષ ન પામે. આખી જિંદગી બંને હાથે એકત્રિત કરવામાં આવે તો પણ વધુ મેળવવાની કામના તેટલી જ દ્રઢ રહી શકે. ત્રણેય લોકનું સામ્રાજ્ય મળે તો પણ તેના … Continue reading ચિંતન: મનનો સંતોષ એટલે જીવનનું સુખ