ભગવાનને નમો, પછી એ તમને ક્યાંય નમવા નહીં દે.!

જો નીતિ સાફ રાખો તો ક્યારેય રણનીતિ ઘડવી ન પડે. પ્રોફિટ કે લોસનો વિચાર કર્યા વગર તુષારભાઈએ કહી દીધું કે ‘આવતી કાલનો બધો ખર્ચ મારો. શો સારો ગયો. હવે આ માઉથ પબ્લિસિટીનો ફાયદો પરમ દિવસના શોમાં મળશે. આજનો શો પ્રેક્ષકોના પ્રચંડ પ્રતિસાદ સાથે પૂરો થયો છે!’ બધાએ આ વાત વધાવી લીધી. અભયભાઈ અને ધનજીભાઈને તો … Continue reading ભગવાનને નમો, પછી એ તમને ક્યાંય નમવા નહીં દે.!