નરભક્ષી પ્રાણીઓના વધતા આતંક માટે આપણે તો જવાબદાર નથી ને?
વિવાદ -નિધિ શુકલા આજે નરભક્ષી પ્રાણીઓ માનવને પોતાનો કોળિયો બનાવવા માંડ્યા છે. પશુઓ લોકોના ઘર સુધી પહોંચી ગયા છે અને નાનાં બાળકો કે પછી મોટાઓને પોતાનો શિકાર બનાવે છે. એને જોતા એવું લાગે છે કે એના માટે ક્યાંક ને ક્યાંક આપણે તો જવાબદાર નથી ને? આજે તેઓ ખોરાકની શોધમાં આપણાં ઘરો પર હુમલો કરે છે. … Continue reading નરભક્ષી પ્રાણીઓના વધતા આતંક માટે આપણે તો જવાબદાર નથી ને?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed