રાશિફળ

ચૈત્ર નવરાત્રિથી ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, બની રહ્યો છે આ દુર્લભ યોગ…

હિંદુ ધર્મ અને સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રિની સાથે સાથે જ હિંદુ નવ વર્ષનો પણ પ્રારંભ થાય છે. આ વર્ષે 30મી માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે અને છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના દિવસે નવરાત્રિનું સમાપન થશે.

નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી માતાના વિવિધ રૂપની આરાધના કરવામાં આવે છે. આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે અને આ સાથે જ નવરાત્રિ પર ખૂબ જ દુર્લભ સંયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આ વખતે નવરાત્રિ પર અમૃતસિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ બંને યોગ ચૈત્રી નવરાત્રિને ખૂબ જ ખાસ બનાવી રહ્યા છે. ચાલો જોઈએ આ યોગથી કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે-

આ પણ વાંચો: આજનું રાશિફળ (17-03-2025): આજે ત્રણ રાશિના જાતકો માટે સોમવારનો દિવસ રહેશે શુભ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button