રાશિફળ

10મી નવેમ્બરના બનશે શક્તિશાળી રાજયોગ, ચાર રાશિના જાતકોનું ઉઘડી જશે ભાગ્ય, જોઈ લો તમારી રિશા પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ યોગ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને ચાર દિવસ બાદ એટલે કે 10મી નવેમ્બરના રોજ આવો જ એક શક્તિશાળી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ રાજયોગનું નિર્માણ કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. શક્તિશાળી યોગને કારણે કેટલીક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે ધનલાભ પણ થઈ રહ્યો છે.

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 10મી નવેમ્બરના રોજ ચંદ્ર અને ગુરુની યુતિથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યાં ગુરુ સાથે તેની યુતિ થઈ રહી છે. ગુરુની અને ચંદ્રની યુતિથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. જેને કારણે અમુક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

A special coincidence is happening on Kartik Purnima, these zodiac signs will be rich

મેષ રાશિના જાતકો માટે આ ગજકેસરી રાજયોગનું નિર્માણ લાભદાયી સાબિત થશે. આ સમયે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી રહ્યો છે. જે પણ ક્ષેત્રમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળશે. નોકરી શોધી રહેલાં લોકોને આ સમયે નોકરી મળી રહી છે. આવકમાં વૃદ્ધિ થશે. પારિવારિક જીવન સુખ-સુવિધાથી ભરપૂર રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

Today's horoscope (18-03-25):

કન્યા રાશિના જાતકોને પણ આ રાજયોગતી લાભ થઈ રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે અપરંપાર લાભ થઈ રહ્યો છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકેને આ સમયે સફળતા મળશે. તમે સામાજિક બાબતોમાં સફળતા મળશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.

This rare yoga is forming in the month of May, people of five zodiac signs will benefit immensely...

મકર રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. આ સમયે વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. જીવનસાથીને તેમના બિઝનેસમાં લાભ થશે. આ સમયે તમે કોઈપણ કામ સંપૂર્ણ ક્ષમતા સાથે પૂરા કરશો. ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે મનવાંછિત નોકરી મળવાના યોગ બની રહ્યા છે. પ્રગતિના માર્ગ ખુલી રહ્યા છે.

This rare yoga is forming in the month of May, people of five zodiac signs will benefit immensely...

કર્ક રાશિના જાતકોને આ રાજયોગને કારણે લાભ જ લાભ થઈ રહ્યો છે. માનસિક રીતે આ સમયે મજબૂત બનશો. મહત્ત્વના નિર્ણયો લેવામાં તમે આ સમયે સફળ થશો. તમારી સમસ્યાઓનો અંત આવી રહ્યો છે. તમારી નાણાંકીય સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. અધ્યાત્મિક કાર્યમાં તમારો રસ વધશે.

આપણ વાંચો:  ગ્રહોના રાજા સૂર્યનું થશે નક્ષત્ર પરિવર્તન, ત્રણ રાશિના જાતકો પર થશે કુબેર દેવ મહેરબાન, જાણી લો તમારી રાશિ છે કે નહીં?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button