પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૧૬-૯-૨૦૨૩ ભાદ્રપક્ષ શુક્લ પક્ષારંભ,સામ શ્રાવણી
ભારતીય દિનાંક ૨૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૮મો આવા, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧લો, ૩જો રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સવારે ક. ૦૭-૫૫ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં,ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૪૦, મધ્યરાત્રે ક. ૦૦-૫૮,ઓટ: સાંજે ક. ૧૮-૪૧,
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – પ્રતિપદા. મૌનવ્રતારંભ, સામ શ્રાવણી, ચંદ્રદર્શન, મુ. ૩૦, સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૪૦ અંશ, શંકરદેવ તિથિ (આસામ).
શુભાશુભ દિનશુદ્ધિ: સાંસારિક શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સૂર્ય, ચંદ્ર, શનિ ગ્રહ દેવતાનું પૂજન, જુઇની વેલ. રોપા વાવવા,મહેંદીના ઔષધીય પ્રયોગો, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, બી વાવવું, ખેતીવાડી, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, નિત્ય થતાં પશુ લે-વેચનાં કામકાજ.
ભાદ્રપદ માસ સંક્ષિપ્ત: તા.૧૪.૧૦.૨૦૨૩ પર્યંત ભાદ્ર માસમાં કુલ ૨૯ દિવસ છે, તા.૧૬થી તા.૨૯ સુધી શુક્લ પક્ષમાં દિવસ ૧૪, કૃષ્ણ પક્ષમાં કુલ દિવસ ૧૫ છે. શુક્લ પક્ષમાં એકાદશીનો ક્ષય છે, દિવસ ૧૪ છે. કૃષ્ણ પક્ષમાં ચોથનો ક્ષય, સાતમની વૃદ્ધિ છે. શ્રી ગણેશ ચતુર્થી મહાપર્વ તા.૧૯મીએ પ્રારંભાય છે. તા.૨૮મીએ અનંત ચતુદર્શીના રોજ સમાપન થાય છે. વરાહ જયંતી તા.૧૭મીએ છે. રૂષી પંચમી તા. ૨૦મીએ, તા.૨૫મીએ સ્માર્ત પરિવર્તિની એકાદશી, તા.૨૬મીએ ભાગવત પરિવર્તિની એકાદશી છે. પ્રદોષ તા.૨૭મી એ છે. વ્રતની પૂનમ તા.૨૮મીએ છે. શ્રાદ્ધ પર્વ તા.૨૯સપ્ટે.થી તા.૧૪ઓક્ટો. પર્યંત છે. તા.૨૯મીએ એકમનું શ્રાદ્ધ, તા.૩૦મીએ બીજનું, તા.૧લીએ ત્રીજનું, તા.૨જીએ ચોથનું, તા. ૩જીએ પાંચમનું, તા. ૪થીએ છઠ્ઠનું, તા.૫મીએ સાતમનું, તા.૬ઠ્ઠીએ આઠમનું, તા. ૭મીએ નવમીનું, સૌભાગ્યવતીનું, તા.૮મીએ દશમનું, તા. ૯મીએ એકાદશીનું, તા.૧૦મીએ મઘા શ્રાદ્ધ, તા,૧૧મીએ બારશનું , સંન્યાસીનું શ્રાદ્ધ, તા. ૧૨મીએ તેરસનું, તા. ૧૩મીએ ચતુર્દશીનું, શોથી મરેલાનું શ્રાદ્ધ. તા.૧૪મીએ સર્વપિત્રી અમાસ, પૂનમ-અમાસનું શ્રાદ્ધ તથા કંકણાકૃતી સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી.
આચમન: સૂર્ય-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-હર્ષલ ત્રિકોણ. બુધ સ્તંભી થઈ માર્ગી થાય છે.
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-ક્ધયા, માર્ગી બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.ઉ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…