ભારતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવા બદલ કેન્દ્રીય પ્રધાને ઝાકિર નાઈકને આપ્યો જવાબ, જાણો શું છે મામલો?

નવી દિલ્હી: ભાગેડુ ઝાકિર નાઈક (Zakir Naik) ફરી એક વાર ભારત સરકાર વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા સક્રિય થઇ ગયો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં ‘વક્ફની પવિત્રતાની રક્ષા માટે સાથે ઊભા રહેવા’ અને ‘વક્ફ સુધારા બિલનો વિરોધ કરવા’ ભારતના મુસ્લિમોને અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ(Kiren Rijiju)એ ઝાકિર નાઈકની સોશિયલ મીડિયા પોસ્ટ પર જવાબ આપ્યો છે. … Continue reading ભારતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવા બદલ કેન્દ્રીય પ્રધાને ઝાકિર નાઈકને આપ્યો જવાબ, જાણો શું છે મામલો?