હરિયાણાના યુવાનો ‘ડંકી’ તરફ કેમ વળ્યા?: રાહુલ ગાંધીનો અણિયાણો સવાલ

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એવો આરોપ લગાવ્યો કે ભાજપે રોજગારની તકો છીનવીને હરિયાણા સહિત દેશના યુવાનો સાથે ‘ગંભીર અન્યાય’ કર્યો છે અને તેમને વિદેશની ધરતી પર ‘અત્યાચારની યાત્રા’ કરવા મજબૂર કર્યા છે.તેમણે સોશિયલ મીડિયા પર હરિયાણાના કેટલાક ઇમિગ્રન્ટ્સ સાથે યુ.એસ.માં તેમની તાજેતરની મુલાકાતનો એક વિડિયો શેર કર્યો ત્યારે તેમણે આ ટિપ્પણી … Continue reading હરિયાણાના યુવાનો ‘ડંકી’ તરફ કેમ વળ્યા?: રાહુલ ગાંધીનો અણિયાણો સવાલ