Uttar Pradesh માં વરુના વધતાં હુમલા સંદર્ભે યોગી આદિત્યનાથે આપ્યો આ આદેશ

લખનૌ : ઉત્તર પ્રદેશના(Uttar Pradesh)બહરાઈચ જિલ્લામાં વરુના આતંકને કારણે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. વરુઓએ અત્યાર સુધીમાં નવ લોકોને મારી નાખ્યા છે. ઉત્તર પ્રદેશમાં તાજેતરમા માનવ-વન્ય જીવન સંઘર્ષની ઘટનાઓને સંદર્ભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિભાગીય મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રી એ કહ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માનવભક્ષી વરુઓ અથવા દીપડા … Continue reading Uttar Pradesh માં વરુના વધતાં હુમલા સંદર્ભે યોગી આદિત્યનાથે આપ્યો આ આદેશ