Bahraichમાં માનવભક્ષી વરુના હુમલાથી વધુ એક બાળકીનું મૃત્યુ, કુલ નવ લોકોના મોત

બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચ(Bahraich)જિલ્લાના 35 ગામોના લોકો હજુ પણ માનવભક્ષી વરુના ભયમાં જીવી રહ્યા છે. વનવિભાગે ચાર વરુ પકડ્યા છે પરંતુ હજુ પણ બે વરુઓ હુમલા કરી રહ્યા છે. જેમાં રવિવારે રાત્રે વરુના હુમલામાં અઢી વર્ષની બાળકીનું મોત થયું હતું. આ અગાઉ વરુઓએ એક બાળક, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરી … Continue reading Bahraichમાં માનવભક્ષી વરુના હુમલાથી વધુ એક બાળકીનું મૃત્યુ, કુલ નવ લોકોના મોત