CM Yogi Adityanath આ કોને રમાડતા જોવા મળ્યા? રમાડતા રમાડતાં કહી દીધી આવી વાત…

અયોધ્યામાં રામ લલ્લા બિરાજમાન થઈ ગયા છે. ભગવાન રામના બાળસ્વરૂપની આ પ્રતિમા ખરેખર મનમોહક છે. વિરોધ પક્ષ પર હંમેશા આક્રમક પ્રહાર કરવા માટે જાણીતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પહોંચ્યા હતા. જોકે, આજે તેમનું એક અલગ જ ક્યારેય ના જોવા મળેલું રૂપ લોકોને જોવા મળ્યું હતું અને … Continue reading CM Yogi Adityanath આ કોને રમાડતા જોવા મળ્યા? રમાડતા રમાડતાં કહી દીધી આવી વાત…