હાથરસની હોનારત માટે કોણ જવાબદાર, પ્રશાસન પર ઊઠ્યા સવાલો?

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરારાઉમાં યોજવામાં આવેલા એક ધાર્મિક સત્સંગમાં અચાનક દોડધામ મચી જતા અત્યંત દુઃખદ ઘટના બની જેમાં 100થી વધુ લોકોના મત્યુ થયા અને આ આંકડા વધી શકે તેવી ભીતિ છે, ત્યારે આ કરુણાંતિકા માટે જવાબદાર કોણ છે તેવો સવાલ ઊભો થઇ રહ્યો છે. એટા ડિવિઝનના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ(એસપી) રાજેશ કુમાર સિંહે જણાવ્યા અનુસાર … Continue reading હાથરસની હોનારત માટે કોણ જવાબદાર, પ્રશાસન પર ઊઠ્યા સવાલો?