નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે અને હવે નેતાઓ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપની સીઝન ચાલી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીને આયકર વિભાગ તરફથી ફટકારવામાં આવેલી નોટિસ પર બોલતા તેમણે આને ટેક્સ ટેરરિઝ્મ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકતંત્રને હાની … Continue reading સરકાર બદલાશે ત્યારે લોકતંત્રની સાથે રમત કરવાવાળા સામે કાર્યવાહી કરવામાં આવશે, આ મારી ગેરેન્ટીઃ રાહુલ ગાંધી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed