PM Modi ચૂંટણી પ્રચાર પૂરો કર્યા પછી શું કરશે, જાણી લો

નવી દિલ્હીઃ 2019માં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ધ્યાનમગ્ન હોવાની એક તસવીર વાયરલ થઈ હતી. તેઓ કેદારનાથ ગુફામાં પહોંચ્યા હતા ત્યારે હવે પીએમ મોદી 31 મેના રોજ વિવેકાનંદ રોક પહોંચશે અને આખો દિવસ ધ્યાન કરશે. તેમણે અગાઉ કેદારનાથની રૂદ્ર ગુફામાં ધ્યાન ધર્યું હતું અને ત્યારથી આ ગુફાની મુલાકાત લેનારાની … Continue reading PM Modi ચૂંટણી પ્રચાર પૂરો કર્યા પછી શું કરશે, જાણી લો