રાહુલ ગાંધીથી વાયનાડ લોકસભા બેઠકના લોકો કેમ છે નારાજ?

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતી છે. હવે એવી ચર્ચા છે કે રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડીને રાયબરેલી સીટ પોતાના માટે રાખી શકે છે. કોંગ્રેસ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી આગામી 18મી લોકસભામાં બેમાંથી કઈ બેઠકનું પ્રતિનિધિત્વ … Continue reading રાહુલ ગાંધીથી વાયનાડ લોકસભા બેઠકના લોકો કેમ છે નારાજ?