Wayanad Landslides : પીએમ મોદી આજે વાયનાડની સમીક્ષા મુલાકાતે, હવાઇ સર્વે કરશે , પીડિતો સાથે મુલાકાત કરશે

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન(Wayanad Landslides)પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરશે. પીએમ મોદી રાહત શિબિરોની મુલાકાત,અસરગ્રસ્ત લોકોને મળવા ઉપરાંત હોસ્પિટલોમાં ઘાયલો અને પીડિતોના પરિવારોને પણ મળશે. મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે પીએમ મોદી સવારે 11 વાગે કન્નુર પહોંચશે અને ત્યારબાદ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરશે. … Continue reading Wayanad Landslides : પીએમ મોદી આજે વાયનાડની સમીક્ષા મુલાકાતે, હવાઇ સર્વે કરશે , પીડિતો સાથે મુલાકાત કરશે