Wayanad Landslides : 146 થી વધુના મોત, સેનાએ 1000 લોકોના જીવ બચાવ્યા

વાયનાડ: કેરળના વાયનાડ (Wayanad Landslides)જિલ્લામાં ભૂસ્ખલનને કારણે વિનાશ સર્જાયો છે.  વાયનાડ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ દુર્ઘટના  બાદ કેરળ સરકારે પણ 2 દિવસનો શોક જાહેર કર્યો છે. બીજી તરફ ભારતીય સેના, NDRF સહિત વિવિધ વિભાગોએ વાયનાડમાં મોટા પાયે બચાવ અભિયાન હાથ ધર્યું છે. સેનાએ લગભગ 1000 લોકોના જીવ … Continue reading Wayanad Landslides : 146 થી વધુના મોત, સેનાએ 1000 લોકોના જીવ બચાવ્યા