Wayanad Landslides: ગૃહ મંત્રી અમિત શાહે રાજ્ય સભામાં આપ્યો જવાબ, કહ્યું સરકારને આપવામાં આવી હતી ચેતવણી

કેરળના વાયનાડમાં (Wayanad Landslides)આવેલા વિનાશમાં અત્યાર સુધી 150 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં અનેક લોકો બેઘર બન્યા છે અને અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વાયનાડમાં ભૂસ્ખલન અંગે રાજ્યસભામાં સંબોધન કર્યું છે. અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારે કેરળ સરકારને ભૂસ્ખલન અંગે પહેલા ચેતવણી આપી હતી. રાજ્ય સરકારે … Continue reading Wayanad Landslides: ગૃહ મંત્રી અમિત શાહે રાજ્ય સભામાં આપ્યો જવાબ, કહ્યું સરકારને આપવામાં આવી હતી ચેતવણી