Wayanad landslides: વાયનાડમાં 300 લોકો હજુ પણ લાપતા, આશા-નિરાશા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન

વાયનાડ: કેરળના વાયનાડમાં મંગળવારે બનેલી લેન્ડ સ્લાઈડની ઘટના (Wayanad landslides) બાદ આજે શનિવારે પાંચમા દિવસે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બચાવ ટીમો, અદ્યતન ટેકનીકલ ઇકવીપમેન્ટ અને સ્વાનનો ઉપયોગ કરીને દટાયેલા લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વાયનાડ ભૂસ્ખલનમાંથી મળી આવેલા મૃતદેહોની સંખ્યા વધીને 210 થઈ ગઈ છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 187 લોકોને રજા આપવામાં … Continue reading Wayanad landslides: વાયનાડમાં 300 લોકો હજુ પણ લાપતા, આશા-નિરાશા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન