મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં મંદિરની દીવાલ ધરાયાશી થતા નવ બાળકનાં મોત

સાગર: મધ્યપ્રદેશના સાગરમાં રવિવારે એક મોટી દુર્ઘટના (Wall collapse in Madhya Pradesh) બની હતી, એક મંદિર પાસેની દિવાલ ધરાશાયી થતાં લગભગ 9 બાળકોના મોત થયા હતા. અહેવાલ મુજબ મૃતક બાળકોની ઉંમર 9 થી 15 વર્ષની હતી. ચાર બાળકો ઘાયલ છે અને તેમની હાલત ગંભીર છે. આ ઘટના રાહલી વિધાનસભા ક્ષેત્રમાં આવેલા શાહપુર ગામમાં બની હતી. … Continue reading મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં મંદિરની દીવાલ ધરાયાશી થતા નવ બાળકનાં મોત