Manipur માં ફરી હિંસા ફાટી નીકળી, પાંચ લોકોના મોત, ઉગ્રવાદીઓના ત્રણ બંકર નષ્ટ કરાયા

ઇમ્ફાલ : મણિપુરમાં(Manipur)શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જેમાં જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. આ મામલાની માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે, એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે તેના પછીના ફાયરિંગમાં ચાર સશસ્ત્ર લોકો માર્યા ગયા હતા. ઉગ્રવાદીઓ સહિત … Continue reading Manipur માં ફરી હિંસા ફાટી નીકળી, પાંચ લોકોના મોત, ઉગ્રવાદીઓના ત્રણ બંકર નષ્ટ કરાયા