Akshay Trutiya : આજે ‘વણજોયું મુર્હત’ : જાણો પવિત્ર દિવસ અક્ષય તૃતીયા અથવા અખાત્રીજનું શું છે મહત્વ…..

વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા અથવા અખા ત્રીજ કહેવામાં આવે છે. આ દિવસને હિંદુ અને જૈન ધર્મમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચા રાશિમાં બિરાજે છે આથી તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. બંનેની સયુંકત કૃપાનું ફળ પણ ઘણું અખૂટ હોઈ છે. આ દિવસે જે કામ કરવામાં … Continue reading Akshay Trutiya : આજે ‘વણજોયું મુર્હત’ : જાણો પવિત્ર દિવસ અક્ષય તૃતીયા અથવા અખાત્રીજનું શું છે મહત્વ…..