Uttarpradesh: છ જણના મોતનું ઘૂંટાતું રહસ્ય, સંબંધીએ અનુરાગના ભાઈ તરફ તલવાર તાકી

સીતાપુરઃ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક જ પરિવારના છ લોકોના મોતનો મામલો નવો વળાંક લઈ રહ્યો છે. હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના જિલ્લાના રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પહલાપુર ગામમાં બની હતી, જ્યાં એક જ પરિવારના છ લોકોના દુઃખદ મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક અનુરાગ સિંહ (45 વર્ષ)એ નશાની હાલતમાં પોતાના ત્રણ બાળકો આશિમી (10 … Continue reading Uttarpradesh: છ જણના મોતનું ઘૂંટાતું રહસ્ય, સંબંધીએ અનુરાગના ભાઈ તરફ તલવાર તાકી