Uttarakhandમાં ભારે વરસાદથી તબાહી, કેદારનાથ યાત્રા સ્થગિત, 16 લોકોના મોત

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં(Uttarakhand) ચોમાસાએ તબાહી મચાવી છે. સમગ્ર રાજ્ય ભારે વરસાદની ઝપેટમાં છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારે વરસાદ બાદ ચારધામ યાત્રાને પણ અસર થઈ છે. ટ્રેક રૂટ પર ભીમભાલી નજીક ભૂસ્ખલન બાદ કેદારનાથ ખીણ સંપૂર્ણ પણે કપાઈ ગઈ હતી … Continue reading Uttarakhandમાં ભારે વરસાદથી તબાહી, કેદારનાથ યાત્રા સ્થગિત, 16 લોકોના મોત