બહરાઇચમાં હિંસાની આગ શમી નથી રહી, પોલીસની તૈનાતી છતાં મઝારમાં તોડફોડ અને આગચંપી

બહરાઇચ: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં રવિવારે દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસા (Bahraich violence) શાંત નથી થઇ રહી. સોમવારે ફરી કેટલાક અસામાજિક તત્વોએ દુકાનો, હોસ્પિટલો અને શોરૂમમાં આગ લગાવી હતી. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે, તેમ છતાં મોડી રાત્રે નકવા ગામમાં મઝારમાં તોડફોડ કરવામાં આવી હતી, અને આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો … Continue reading બહરાઇચમાં હિંસાની આગ શમી નથી રહી, પોલીસની તૈનાતી છતાં મઝારમાં તોડફોડ અને આગચંપી