Pooja Khedkar વિરુદ્ધ મોટી કાર્યવાહી, ઉમેદવારી રદ, પરીક્ષામાં કાયમી ધોરણે પ્રતિબંધ

નવી દિલ્હી : યુપીએસસીએ ટ્રેની IAS Pooja Khedkar કેસને લઈને મોટી કાર્યવાહી કરી છે. જેમાં યુપીએસસીએ પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી અને ભવિષ્યની તમામ પરીક્ષાઓ/પસંદગીઓમાંથી કાયમી ધોરણે પ્રતિબંધિત કર્યા છે. આ કાર્યવાહી પૂર્વે UPSCએ વર્ષ 2009 થી 2023 સુધીના પંદર હજારથી વધુ ઉમેદવારોના 15 વર્ષના CSE ડેટાની સમીક્ષા કરી હતી. જેના આધારે પૂજા ખેડકર … Continue reading Pooja Khedkar વિરુદ્ધ મોટી કાર્યવાહી, ઉમેદવારી રદ, પરીક્ષામાં કાયમી ધોરણે પ્રતિબંધ