Tirupati બાદ હવે અયોધ્યાથી મોટા સમાચાર, રામ મંદિરના પ્રસાદના સેમ્પલ તપાસ માટે મોકલાયા

અયોધ્યાઃ આંધ્રપ્રદેશના તિરુપતિ(Tirupati) બાલાજી મંદિરમાં પ્રસાદમાં ભેળસેળનો મામલો હજુ થાળે પડ્યો નથી ત્યારે હવે યુપીના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા એલચીના બીજના નમૂનાઓ પરીક્ષણ માટે ઝાંસીની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો? ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે … Continue reading Tirupati બાદ હવે અયોધ્યાથી મોટા સમાચાર, રામ મંદિરના પ્રસાદના સેમ્પલ તપાસ માટે મોકલાયા