Uma Bharti એ અયોધ્યામાં કર્યા રામલલ્લાના દર્શન, કહ્યું, ‘હવે કાશી-મથુરા…

અયોધ્યામાં રામલલ્લાના શુક્રવારે (1 માર્ચ) દર્શને પહોંચેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રામ મંદિર આંદોલનના ફાયર બ્રાન્ડ લીડર ઉમા ભારતી (Uma Bharti In Ayodhya) એ કાશી મથુરામાં અયોધ્યા જેવા ભવ્ય મંદિરની ભવિષ્યવાણી કરી હતી. અયોધ્યાની જેમ કાશી અને મથુરામાં મંદિરોના કથિત ધ્વંસ અને મસ્જિદોના નિર્માણના વિવાદ પર તેમણે કહ્યું કે અયોધ્યામાં ખોદકામ બાદ પુરાવા મળ્યા છે, … Continue reading Uma Bharti એ અયોધ્યામાં કર્યા રામલલ્લાના દર્શન, કહ્યું, ‘હવે કાશી-મથુરા…