ત્રિપુરા સરકારે સમગ્ર રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો

અગરતલાઃ ત્રિપુરા સરકારે ભયંકર પૂર પછી સમગ્ર રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. આપદામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને સંપત્તિઓને મોટા પાયે નુકસાન થયું હતું. આ જાણકારી એક અધિકારીએ ગુરૂવારે આપી હતી.રાહત, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સચિવ બિરજેશ પાંડે દ્વારા જારી એક મેમોરેન્ડમમાં જણાવાયું છે કે અત્યાર સુધીમાં ૩૧ લોકોના મૃત્યુ થયા … Continue reading ત્રિપુરા સરકારે સમગ્ર રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો