ઉત્તરાખંડમાં અતિભારે વરસાદના પગલે અટવાયા પ્રવાસીઓ : 450 યાત્રિકોને પોલીસ સ્ટેશનના આશરે

Dehradun: છેલ્લા 24 કલાકથી ઉતરાખંડ પર અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે 256 જેટલા માર્ગો પ્રભાવિત થયા છે. આ વરસાદની અસર ચારઢાં યાત્રા પર પણ પડી છે. ભારે વરસાદના પગલે કેદારનાથના 450 યાત્રિકોને ગઢવાલ મંડપ વિકાસ નિગમ અને પોલીસ ચોકીમાં સુરક્ષિત સ્થળે આશ્રિત કરવામાં આવ્યા છે, તો બીજી બાજુ 200 યાત્રીઓને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને … Continue reading ઉત્તરાખંડમાં અતિભારે વરસાદના પગલે અટવાયા પ્રવાસીઓ : 450 યાત્રિકોને પોલીસ સ્ટેશનના આશરે