તિરુપતિ પ્રસાદ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હસ્તક્ષેપની માગણી…

નવી દિલ્હીઃ તિરુપતિ પ્રસાદ વિવાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વકીલ સત્યમ સિંહે ચીફ જસ્ટિસને અરજી પત્ર મોકલ્યો છે. અરજીમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટને સંબંધિત મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. આ પણ વાંચો : Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના રિપોર્ટથી ખળભળાટ, સોશિયલ મીડિયા પર ધમાલ તિરુમાલા તિરુપતિ મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા પ્રસાદમાં પ્રાણીની ચરબીના … Continue reading તિરુપતિ પ્રસાદ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હસ્તક્ષેપની માગણી…