અયોધ્યા રામ મંદિર પર આતંકી હુમલાનો ખતરો? એનએસજીએ કરી આ તૈયારી…

અયોધ્યા: સદીઓના ઇંતેજાર, કાયદાકીય લડત અને અનેક વિવાદો બાદ નિર્માણ થયેલા અયોધ્યાના રામ મંદિર પર તેનું નિર્માણ થયું ત્યારથી જ આતંદવાદી હુમલાનો ખતરો હોવાનું કહેવાઇ રહ્યું છે ત્યારે હવે આતંકી હુમલાનો ખતરો વધુ જણાતા એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા દેશની અત્યંત ખતરનાક અને સુસજ્જ કમાન્ડો ફોર્સ એનએસજી(નેશનલ સિક્યોરિટી ગાડર્સ) એટલે … Continue reading અયોધ્યા રામ મંદિર પર આતંકી હુમલાનો ખતરો? એનએસજીએ કરી આ તૈયારી…