સી.ડી.બરફીવાલા પુલને તોડી પાડ્યા વગર ગોખલે પુલ સાથે જોડવા માટે પાલિકા વીજેટીઆઈના શરણે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીના ગોખલે પુલ અને સી.ડી. બરફીવાલા પુલ વચ્ચે રહી ગયેલા અંતરને કારણેે મુંબઈ મહાનગરપાલિકાના વિચિત્ર કારભારની ભારે ટીકા થઈ રહી છે. પાલિકાએ વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ) ને સાત માર્ચના પત્ર લખીને અસ્તિત્વમાં રહેલા સી.ડી.બરફીવાલા પુલને તોડ્યા વગર જ તેને અને ગોખલે પુલને જોડવામાં આવે એવી માગણી કરી હતી. પાલિકાના આ પત્ર … Continue reading સી.ડી.બરફીવાલા પુલને તોડી પાડ્યા વગર ગોખલે પુલ સાથે જોડવા માટે પાલિકા વીજેટીઆઈના શરણે