આવાસ યોજનાના લાભાર્થીને સાંસદે સવાલ કર્યો રુપિયા તો આપ્યા નથી, જવાબ શું મળ્યો હશે?
બદાયુ: ઘણીવાર એવું બનતું હોય છે કે સરકાર ગરીબોના કલ્યાણ માટે યોજનાઓ બનાવે છે, પરંતુ તે યોજનાના લાભ લોકો સુધી પહોંચતા પહોંચતા તેને ભ્રષ્ટાચારનો ભોરિંગ વીંટળાઇ વળ્યો હોય છે, લાભાર્થીને લાભના સ્વરૂપમાં માત્ર શોષણનું વિષ જ પ્રાપ્ત થાય છે. યોજના ઘડવાનું કામ સરકારનું છે, પરંતુ જ્યારે યોજનાની અમલવારીની વાત આવે ત્યારે અધિકારીઓના ભ્રષ્ટ વ્યવહારોની આંટીઘૂંટીમાં … Continue reading આવાસ યોજનાના લાભાર્થીને સાંસદે સવાલ કર્યો રુપિયા તો આપ્યા નથી, જવાબ શું મળ્યો હશે?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed