MPમાં એક જ પરિવારના પાંચ સદસ્યોની આત્મહત્યાના બનાવથી ચકચાર

નવી દિલ્હી: અલીરાજપૂર જિલ્લામાં આજે સોમવારે બંધ પડેલા મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોની લાશ દોરડે લટકતી મળતા સનસનાટી ફેલાઈ ચૂકી હતી. ઘટનાની જાણ થયા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને નીચા ઉતાર્યા હતા અને પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલો સોંડવા પોલીસ … Continue reading MPમાં એક જ પરિવારના પાંચ સદસ્યોની આત્મહત્યાના બનાવથી ચકચાર