J&K Terrorist Attack: ‘PMને ચીસો નથી સંભળાતી?’, વડા પ્રધાનના મૌન અંગે રાહુલ ગાંધીના સવાલ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ સક્રિય થઇ ગયા છે, રિયાસી અને કઠુઆ બાદ આજે સતત ત્રીજા દિવસે ડોડામાં આતંકવાદી હુમલો(Terrorist Attack) થયો છે. કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ હોવાના કેન્દ્રના દાવા પર સવાલ ઉભા થયા છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી(Rahul Gandhi)એ જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા હુમલાઓને અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર … Continue reading J&K Terrorist Attack: ‘PMને ચીસો નથી સંભળાતી?’, વડા પ્રધાનના મૌન અંગે રાહુલ ગાંધીના સવાલ