જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે, વંશવાદી રાજનીતિએ આ સુંદર પ્રદેશનો નાશ કર્યો: વડા પ્રધાન મોદી

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે એવું ભારપૂર્વક જણાવતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉમેર્યું હતું કે તેમની સરકારે ‘આ સુંદર પ્રદેશ’ને નષ્ટ કરનાર વંશવાદી રાજકારણનો સામનો કરવા માટે નવા નેતૃત્વને તક આપી છે.જમ્મુ ક્ષેત્રના ડોડા જિલ્લામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધતાં મોદીએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો … Continue reading જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે, વંશવાદી રાજનીતિએ આ સુંદર પ્રદેશનો નાશ કર્યો: વડા પ્રધાન મોદી