મારા PSની ભૂલ હોય તો એની ધરપકડ કરો… મને કોઇ વાંધો નથી, જાણો NEET Paper Leak પર શું બોલ્યા તેજસ્વી

પટણાઃ NEET પેપર લીક કેસમાં બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને વિપક્ષના વર્તમાન નેતા તેજસ્વી યાદવના અંગત સચિવની ભૂમિકા સામે આવ્યા બાદ તેમણે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો આ તેમના અંગત સચિવની ભૂલ છે તો જો સરકાર તેની ધરપકડ કરે એની સામે એમને કોઈ વાંધો નથી.તેજસ્વી યાદવે NEET પરીક્ષા પેપર લીક કેસમાં … Continue reading મારા PSની ભૂલ હોય તો એની ધરપકડ કરો… મને કોઇ વાંધો નથી, જાણો NEET Paper Leak પર શું બોલ્યા તેજસ્વી