Swati Maliwal Case : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અરવિંદ કેજરીવાલના મૌન પર ઉઠાવ્યા વેધક સવાલ

નવી દિલ્હી : સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર હુમલાના કેસમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે. તેમણે કેજરીવાલના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના લોકો ઘરે બોલાવીને રાજ્યસભાના સાંસદને માર મારી રહ્યા છે. જેપી નડ્ડાએ માલીવાલ કેસનું ષડયંત્ર રચવાના ભાજપના આરોપનો પણ જવાબ … Continue reading Swati Maliwal Case : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અરવિંદ કેજરીવાલના મૌન પર ઉઠાવ્યા વેધક સવાલ