સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ સદગુરુને આપી મોટી રાહત, નિવૃત્ત પ્રોફેસરે લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ( Sadhguru’s Isha foundation) ને મોટી રહાત આપી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઈશા ફાઉન્ડેશન સામે તપાસ અંગે મદ્રાસ હાઈ કોર્ટ (Madras Highcourt)ના આદેશ પર રોક લગાવી દીધી છે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સદગુરુ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. નોંધનીય છે કે મદ્રાસ હાઈ કોર્ટના … Continue reading સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ સદગુરુને આપી મોટી રાહત, નિવૃત્ત પ્રોફેસરે લગાવ્યા ગંભીર આરોપ